નડિયાદ
માં ચેરીટેબલ ટ્રસ્ટ, વાણિયા પોળ સામે, નાગરવાડા નો ઢાળ, નડિયાદ ખાતે આયોજિત ગણેશ મહોત્સવ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ આરતી અને દર્શન કરી સૌ કોઈ માટે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.સાથે શહેર મહામંત્રી શ્રી હિતેશભાઈ બાપાલાલ, કાઉન્સિલર શ્રી ભાઇજીભાઈ, શિલ્પનભાઈ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હિરેનભાઈ, બક્ષીપંચ મોરચાના શ્રી મંગલેશભાઈ, વિસ્તારના અગ્રણીઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Ещё видео!