ધ્રાંગધ્રાના વસાડવા ગામે રેલ્વે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામ નજીક આવેલી ધ્રાંગધ્રા વસાડવા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો રાહદારીઓ દ્વારા ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.જો કે દીપડા નું મોત કુદરતી છે કે રેલ અકસ્માત છે તેં દિશામાં સંપૂર્ણ તપાસ થાય ત્યારબાદ જ વધુ માહિતી મળી શકશે. ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક ડોક્ટર ધવલ ગઢવી સહિત નો સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના
રિપોર્ટ : આશિષ પરમાર ..ધ્રાંગધ્રા
![](https://i.ytimg.com/vi/lfJijXFS_ec/maxresdefault.jpg)