કુંજિકા સ્તોત્ર એક "ખૂબ જ રહસ્યમય અને ગુપ્ત" સ્તોત્ર માનવામા આવ્યું છે. કુંજિકા સ્તોત્ર એક ખૂબ પ્રભાવશાળી સ્તોત્ર છે મા દુર્ગાને જગત માતાનો દરજ્જો આપવામાં આવે છે. મા દુર્ગાને આદિશક્તિ પણ કહેવામાં આવે છે. આ સ્તોત્રને સિદ્ધ કુંજિકા સ્તોત્ર કહેવામાં આવ્યું છે, જેમાં એક ખૂબ જ અસરકારક શબ્દ છે જે મનુષ્યની દરેક મુશ્કેલીઓને દૂર કરવામાં સક્ષમ છે, તમારા જીવનમાં આવતા અવરોધોને દૂર કરીને, આ સ્તોત્રો તમારું જીવન સુખી બનાવી શકે છે. આ સ્તોત્રનો નિયમિત જાપ કરવો ખૂબ ફળદાયી છે
આ સ્તુતિ દુર્ગા સપ્તશતીના મૂળ મંત્ર તરીકે વર્ણવવામાં આવી છે અને તેમાં ઘણા પ્રભાવશાળી બીજ મંત્રનો સમાવેશ થાય છે.
#siddhakunjikastotra #durgasaptshati #jitendraliya
Ещё видео!